સફળતાની એકમાત્ર ચાવી નસીબ કે મહેનત? જાણો અસલી જીત કોને કહેવાય

    જીવનમાં જ્યારે આપણે કોઈ સફળ વ્યક્તિને જોઈએ છીએ ત્યારે આપણને એમ લાગે છે કે એનું નસીબ જોર કરતું હશે. પણ હકીકત કંઈક અલગ જ હોય છે. નસીબ ફક્ત તક આપે છે, પણ એ તકને સફળતામાં બદલવાનું કામ તો માત્ર 'મહેનત' જ કરે છે.


   કિસ્મતની રેખાઓ તો હાથમાં હોય છે સાહેબ,

પણ સફળતા તો એને જ મળે છે

 

જેમના પરસેવામાં જોમ હોય છે.

 

હાર માનીને બેસવાથી મંજિલ નથી મળતી,

 

રસ્તો એ જ કાપે છે જે સતત ચાલતો હોય છે.

 

    મહેનતનું મહત્વ: ઘણીવાર આપણને લાગે છે કે પરિણામ જલ્દી નથી મળતું. તમારી એડ હોય કે તમારો બ્લોગ, શરૂઆતમાં બધું 'Preparing' જેવું જ લાગે છે. પણ જે ધીરજ રાખીને મહેનત ચાલુ રાખે છે, એનું જ પરિણામ દુનિયા જુએ છે.



તમને શું લાગે છે, સફળતા માટે નસીબ જરૂરી છે કે મહેનત? કોમેન્ટમાં જણાવો.

No comments:

Post a Comment